ભારતનું બંધારણ (Constitution Of India)
CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ?

પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ
કેબિનેટ મંત્રાલય
ગૃહ મંત્રી
પી એમ ઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના મુખ્યમંત્રીની નિયુકિત કોણ કરે છે ?

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
વડીઅદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

જાણીતા સમાજવિજ્ઞાની
પછાતવર્ગના સંસદ સભ્ય
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાઓને નાણાકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ?

લોર્ડ મેકોલ
લોર્ડ મેયો
લોર્ડ જોટકાહે
લોર્ડ કર્ઝન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ?

કોર્ટના ચુકાદાનું પાલન કરવા
બંધારણમાં જરૂરી સુધારો કરીને
સંસદમાં કાયદો સુધારીને
મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP