Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

કાન્ત
ન્હાનાલાલ
બાલાશંકર કંથારિયા
મણિલાલ ન. દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
માઈક્રોફોનના શોધક કોણ હતા ?

ગ્રેહામ બેલ
માઈકલ ફેરાડો
રૂધર ફોર્ડ
હેનરી ફોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પી.ટી.આઈ. (PTI) એટલે ?

પ્રેસ ટેલેન્ટ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટેબલ ઓફ ઈન્ડિયા
પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
પ્રેસમ ટાઈમ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP