જાહેર વહીવટ (Public Administration) નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ? સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી આપેલ તમામ કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી આપેલ તમામ કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજયમાં વહીવટી વ્યવસ્થા અંતર્ગત કોઈ કાર્યના વિવિધ ભાગો વચ્ચે આંતર સંબંધો સ્થાપવાના જોડવાના કાર્યને શું કહેવામાં આવે છે ? જવાબદારી સહકાર સત્તા-સમતુલા સંકલન જવાબદારી સહકાર સત્તા-સમતુલા સંકલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ? પ્રજાનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું પ્રજાનું કલ્યાણ કરવાનું વહીવટદારોનું કલ્યાણ કરવાનું ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું કર્મચારીઓનું કલ્યાણ કરવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'POSDCORB' સૂત્રના પ્રણેતા કોણ છે ? લ્યુથર ગ્યુલીક ડૉ. જયોર્જ આર. ટેરી ન્યુમેન અને સમર વોર્ન અને જોસેફ મેસી લ્યુથર ગ્યુલીક ડૉ. જયોર્જ આર. ટેરી ન્યુમેન અને સમર વોર્ન અને જોસેફ મેસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) પેન્શન ફંડ એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી એકટ ક્યારે પસાર કરવામાં આવ્યો ? તા. 19-6-2013 તા.1-9-2012 તા.19-9-2013 તા.19-9-2015 તા. 19-6-2013 તા.1-9-2012 તા.19-9-2013 તા.19-9-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં 1954માં સ્થપાયેલ ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (IIPA) ના પ્રણેતા કોણ હતા ? પં. જવાહરલાલ નહેરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા પં. જવાહરલાલ નહેરૂ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વપલ્લી રાધાકૃષ્ણન એસ. બંગરપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP