Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1963
1975
1991
1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

શિહાબુદ્દિન અહમદખાન
કુલીજખાન
મીરઝા અબ્દુલ રહીમખાન
મીરઝા અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ?

15 ડિસેમ્બર
15 જાન્યુઆરી
28 ફેબ્રુઆરી
31 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ
ગુણવંત શાહ
કાકા સાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP