કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નિધન પામેલા પ્રોફેસર એમ.એસ. નરસિમ્હન કયા વિષય સાથે સંબંધિત હતા ?

ઈતિહાસ
અર્થશાસ્ત્ર
ભૌતિકશાસ્ત્ર
ગણિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)ના કાર્યકારી અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા ?

પી.સી. પંત
આર.એસ. મિશ્રા
પી. ડી. વાઘેલા
ડી.પી. અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP