વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે.

ભૃણ પરીક્ષણ
દયા મૃત્યુ
ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન
રંગસૂત્ર ઉપચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેના વિધાનોનો અભ્યાસ કરીને એ લાક્ષણિકતાઓ ધરાવતા વિશેષજ્ઞની ખરી ઓળખ કરો.
i.) તેઓ માળવાના વિક્રમાદિત્યના નવરત્નોમાં સ્થાન ધરાવતા હતા.
ii.) તેમણે "પંચસિદ્ધાંતિકા" નામનો ખગોળશાસ્ત્રનો ખૂબ અગત્યનો ગ્રંથ લખ્યો હતો.
iii.) તેઓ ભૂકંપની આગાહી કરી શકતા હતા તેમજ ભૂમિગત જળનો ખ્યાલ પણ મેળવી શકતા હતા.

આર્યભટ્ટ
વરાહમિહિર
મહાવીરાચાર્ય
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
વિખંડન દરમ્યાન તૂટતા ન્યુટ્રોનની ગતિને ધીમી પાડવા માટે પરમાણુ સંયંત્રો (ભઠ્ઠી)માં નીચે પૈકી કયા રસાયણો ઉપયોગમાં લઈ શકાય નહી.

આપેલ પૈકી એક પણ નહીં
બેરિલિયમ
ગ્રેફાઈટ
હલકું પાણી (light water)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી (NCA)ની માર્ગદર્શિકાઓને ક્રિયાન્વત કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે ?

સ્ટ્રેટીજીક ફોર્સ કમાંડ (SFC)
ભારતીય સેના
ઓટોમીક એનર્જી વિભાગ (DAE)
ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (BARC)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
MAST વિશે ખરા વિધાનો પસંદ કરો.

તેનો મુખ્ય ઉપયોગ સૂર્યના ચુંબકિય ક્ષેત્રનો અભ્યાસ કરવાનો છે.
તેને રાજસ્થાનના ઉદયપુરમાં સ્થાપિત કરાયેલ છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP