Talati Practice MCQ Part - 8
એક ટાંકીનો 60% ભાગ ભરતા 2 મીનીટ થાય છે,તો ત્યારબાદ ખાલી પડેલ ટાંકીને પૂર્ણ ભરતા વધુ કેટલો સમય લાગશે ?

120 સેકન્ડ
3 મીનીટ
1 મીનીટ
80 સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ કોની ઈચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ?

ઈન્દુલાલ યાજ્ઞિક
ઝવેરચંદ મેઘાણી
શામળદાસ ગાંધી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો.
1) મોચી ભરત
2) કાઠી ભરત
3) કણબી ભરત
4) મોતી ભરત
A) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર
B) સૌરાષ્ટ્ર વિસ્તાર
C) ખાવડા, બન્ની વિસ્તાર
D) અમરેલી જીલ્લો

1-A, 2-D, 3-C, 4-B
1-C, 2-B, 3-A, 4-D
1-D, 2-C, 3-B, 4-A
1-B, 2-A, 3-D, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP