GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?

શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં
જૂનાગઢમાં ગિરનાર ઉપર
શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં
આબુપર્વત પરના દેલવાડાના મંદિરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારતના બંધારણની પ્રસ્તાવના સંદર્ભે 'પંથનિરપેક્ષ'નો શો અર્થ થાય ?

ધર્મનું અનુપાલન વ્યક્તિની ઈચ્છા પર નિર્ભર છે.
બધાજ ધર્મોને સમાન ગણી તેમનું મહત્વ સ્વીકારવું.
ભારતીયોને ધાર્મિક સ્વતંત્રતા પ્રાપ્ત છે.
સરકાર દ્વારા ધર્મ સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP