Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ અન્નાહાર
આહાર નીતિ
અન્નાહારની હિમાયત
ઉત્તમ આહાર નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ કયા પુરાત્વ સ્થળેથી પાષાણયુગથી લઈને હડપ્પા સંસ્કૃતિ સુધીના સાંસ્કૃતિક અવશેષો મળેલ છે ?

મહેરગઢ
કાલીબંગન
આમરી
કોટદિજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP