Talati Practice MCQ Part - 1
‘અમે વન વનમાં પાન થઈ ફરકી રહ્યાં’ કોની કાવ્યપંક્તિ છે ?

ભોળાભાઈ પટેલ
શિવકુમાર જોષી
સુરેશ દલાલ
કાકા કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું ?

શૃંગ
કુષાણ
ગુપ્ત
મૌર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
P, Q, R અને S ચાર ક્રમિક મહિના છે. જો P અને S માં 30 દિવસ છે તો S કયો મહિનો છે ?

જુન
સપ્ટેમ્બર
જુલાઈ
નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
'અભિનવ સિધ્ધરાજ'નું બિરુદ કોને મળેલ છે ?

મહંમદ બેગડો
ભીમદેવ ત્રીજો
વિસલદેવ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP