GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' ક્યા જિલ્લામાં આવેલ છે ?

સુરેન્દ્રનગર
કચ્છ
દેવભૂમિ દ્વારકા
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યના ક્યા મુખ્યમંત્રીશ્રીનું પાકિસ્તાન સરહદ નજીક વિમાની હુમલામાં અવસાન થયું હતું ?

બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઇ
ધનશ્યામભાઇ ઓઝા
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ક્યા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ?

ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
કવિ નર્મદ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP