GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીએ નફાનો નવપ્રવર્તનનો સિદ્ધાંત આપ્યો છે?

એફ. એચ. નાઇટ
માર્શલ
જે. શુમ્પીટર
કાર્લ માર્ક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું નામ જણાવો.

ઉર્વીશ પટેલ
રઘુરામ રાજન
શશીકાન્ત દાસ
ડી. સુબ્બારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP