Talati Practice MCQ Part - 8
સામાજીક-સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો ‘ગોળ ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે.

ડાંગ જિલ્લામાં
વલસાડ જિલ્લામાં
પંચમહાલ જિલ્લામાં
દાહોદ જિલ્લામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ?

આંતરડા
શ્વાસનળી
ચેતાતંત્ર
ફેફસાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રક્તપિત્ત રોગના જંતુની શોધ કોણે કરી ?

ડૉ.લુઈ પાશ્વર
આપેલ પૈકી એક પણ નહીં
ડૉ.આર્મર હેનસન
ડૉ.એડવર્ડ જેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ખરીફ પાકની લણણી ક્યા માસ દરમિયાન કરવામાં આવે છે ?

સપ્ટેમ્બર-ઓક્ટોબર
ઓક્ટોબર-ડિસેમ્બર
માર્ચ-એપ્રિલ
જૂન-જુલાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ?

બેચરજી સ્વામી
વીરભાણ સ્વામી
શંકરલાલ મહારાજ
લાઘા મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP