ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ એસ.પી. ગૌતમ વિશ્વનાથ ધનદેવ એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? શ્રી રંગપટ્ટનમની સંધિ મેંગ્લોરની સંધિ પુરંદરની સંધિ મદ્રાસની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મેંગ્લોરની સંધિ પુરંદરની સંધિ મદ્રાસની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ? અનુમૌર્યયુગ સાતવાહન બંશ ગુપ્તકાળ મૌર્યયુગ અનુમૌર્યયુગ સાતવાહન બંશ ગુપ્તકાળ મૌર્યયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકારે સૌપ્રથમ વખત ભારતમાં 1 એપ્રિલ, 1869થી આવકવેરાનો અમલ શરૂ કરેલ હતો. આવકવેરાનો દર કેટલો હતો ? 10% 8% 5% 1% 10% 8% 5% 1% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક બલ્બન ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? ચંદેલ રાજવીઓ ચાલુક્ય વંશના રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ રાજરાજા પ્રથમ ચંદેલ રાજવીઓ ચાલુક્ય વંશના રાજવીઓ નૃસિંહજર્મન પ્રથમ રાજરાજા પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP