Talati Practice MCQ Part - 1
ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ?

ઉમાશંકર જોશી
ગાંધીજી
કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સંત ફ્રાંસિસ કોની કૃતિ છે ?

નિરંજન ભગત
મહાદેવ દેસાઈ
શિવકુમાર જોષી
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
Narration :- He said, “I went to Patna yesterday.”

He said that he had gone to Patna the day before.
He said that he is going to Patna the day before.
He said that he had been going to Patna the day before.
He said that he has gone to Patna the day before.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
એક વ્યક્તિ શહેર A થી શહેર B સુધી સાયકલ પર 18 કિમી/કલાકની ઝડપથી જાય છે અને શહેર B થી શહેર ૮ સુધી સાયકલ પર 12 કિમી/કલાકની ઝડપથી જાય છે. જો શહેર B થી શહેર C નું અંતર શહેર A થી શહેર B નાં અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમ્યાન એની સરેરાશ ઝડપ શોધો.

15 કિમી/કલાક
14.4 કિમી/કલાક
13.5 કિમી
14 કિમી/કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP