GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. ભૂકંપશાસ્ત્રીઓએ ભૂકંપની તીવ્રતાની સંભાવનાને આધારે ભારતને ચાર ઝોનમાં વિભાજીત કરેલો છે. ii. સુરત અને અમદાવાદ ઝોન III માં આવે છે. iii. ભૂજ ઝોન V માં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકાં જોડો. i. ધી ડીપ્રેસ્ડ ક્લાસ મિશન ii. સોશ્યલ સર્વિસસ લીગ iii. ડેક્કન એજ્યુકેશન સોસાયટી iv. સંબાદ કૌમુદી a. રાજા રામમોહન રાય b. બાલગંગાધર તીલક c. નારાયણ મલ્હાર જોશી d. વિઠ્ઠલ રામજી શિંદે