GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
જોડકાં જોડો.
i. ધી ડીપ્રેસ્ડ ક્લાસ મિશન
ii. સોશ્યલ સર્વિસસ લીગ
iii. ડેક્કન એજ્યુકેશન સોસાયટી
iv. સંબાદ કૌમુદી
a. રાજા રામમોહન રાય
b. બાલગંગાધર તીલક
c. નારાયણ મલ્હાર જોશી
d. વિઠ્ઠલ રામજી શિંદે

ii-d, ii-c, iii-b, iv-a
i-d, ii-c, iii-a, iv-b
i-c, ii-d, iii-a, iv-b
i-c, ii-d, iii-b, iv-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતના ભૌગોલિક લક્ષણો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. મકરવૃત્ત ગુજરાતની ઉત્તર સરહદેથી પસાર થતું હોવાથી રાજ્ય અતિશય ગરમ અથવા ઠંડી આબોહવા ધરાવે છે.
ii. વન હેઠળ ગુજરાત આશરે 19.66 લાખ હેક્ટર જમીન ધરાવે છે.
iii. ગુજરાત ભેજવાળા પાનખર જંગલો ડાંગ તથા સુરત ક્ષેત્રના વ્યારા વિસ્તારમાં જોવા મળે છે.

i, ii અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાહકના અવરોધ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. તે વાહકની લંબાઈ પર સીધો આધાર રાખે છે.
ii. તે વાહકના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
iii. તે વાહકના પદાર્થ પર આધાર રાખે છે.

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કેરોસીન, LPG તથા ખાતર ઉ૫૨ની સબસીડીનું સીધું હસ્તાંતરણ (Transfer) ___ ની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા ભલામણ કરવામાં આવ્યું હતું.

નારાયણમૂર્તિ
નંદનનીલેકાની
વાય. બી. રેડ્ડી
સી. રંગરાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે...

પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે.
૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે.
અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે.
પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બારડોલી સત્યાગ્રહ સંદર્ભે ___ એ એક તપાસ સમિતિ નીમી જેમાં તેઓ પોતે તેના પ્રમુખ થયા અને સરકારના દમન, ગેરરીતિઓ, જપ્તી, હરાજી વગેરેનો હૂબહૂ ચિતાર આપતો અહેવાલ પ્રસિધ્ધ કર્યો જેનાથી લડતનું વાજબીપણું તટસ્થપણે સાબિત થયું.

ગાંધીજી
સરદાર પટેલ
કનૈયાલાલ મુન્શી
મહાદેવભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP