Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

ડૉ.નોર્મન ઈ. બોલોંગ
ડૉ.કુરિયન
ડૉ.એમ.એસ. સ્વામીનાથન
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના
આદિવાસી મહિલાઓ માટેની યોજના
ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય.

અસ્થામીનિયા
એમીનોશીઆ
એનીમિયા
ન્યૂમોનીઆ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને પાંચમા ધોરણમાં કેટલા રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ મળતી હતી ?

ચાર રૂપિયા
બે રૂપિયા
બાર રૂપિયા
દસ રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP