Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

કથોપનિષદ
ભગવત્‌ ગીતા
મહાભારત
રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો.

ભારતમાં
થઈ ગયા
એક ગાંધીજી
નામે એક મહાત્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP