GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે.
ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે.
iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.

ફક્ત ii અને iii
ફક્ત ii
i, ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
વાકાટક રાજ્યના અભિલેખોમાં ___ ને "ગુપ્તોનો આદિરાજ” (આધરાજ) જણાવીને ગુપ્ત રાજવંશનો પરિચય એ રાજાથી શરૂ કર્યો છે.

રુદ્રદામા
આપેલ પૈકી એક પણ નહીં
પુષ્યમિત્ર
ઘટોત્કચ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સાતમા ભારત કૌશલ્ય અહેવાલ (7th India Skills Report) 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ અહેવાલ અનુસાર 2019 માં 86.21% વિદ્યાર્થીઓ રોજગાર માટે યોગ્ય અથવા નોકરી લેવા માટે તૈયાર છે.
ii. ભારત કૌશલ્ય અહેવાલ (India Skills Report) એ UNDP, AICTE અને AIU ના સહયોગથી Wheelbox (Global Talent-Assessment Company), PeopleStrong અને CII ની સંયુક્ત પહેલ છે.
iii. રોજગારની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર ટોચના ક્રમના રાજ્ય તરીકે આવ્યું છે.
iv. મહારાષ્ટ્ર બાદ ગુજરાત અને કેરળ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવેલા છે.

i, ii, iii અને iv
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કઈ યોજના ગુજરાત સરકાર દ્વારા ફૂડ સીક્યોરીટી એક્ટ-2013 હેઠળ શરૂ કરવામાં આવી ?

બાલિકા માતૃ ફૂડ યોજના
અંત્યોદય અન્ન ભંડાર યોજના
મા અન્નપૂર્ણા યોજના
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વડાપ્રધાન હેઠળની કેન્દ્ર સરકાર દરમ્યાન પ્રધાનમંત્રીનું સચિવાલય બદલાઈને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) થયું હતું ?

ઇન્દીરા ગાંધી
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
બારડોલી સત્યાગ્રહ સંદર્ભે ___ એ એક તપાસ સમિતિ નીમી જેમાં તેઓ પોતે તેના પ્રમુખ થયા અને સરકારના દમન, ગેરરીતિઓ, જપ્તી, હરાજી વગેરેનો હૂબહૂ ચિતાર આપતો અહેવાલ પ્રસિધ્ધ કર્યો જેનાથી લડતનું વાજબીપણું તટસ્થપણે સાબિત થયું.

ગાંધીજી
કનૈયાલાલ મુન્શી
મહાદેવભાઈ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP