સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચાણ પરતના વ્યવહારો માટે ___ વાઉચર ગણાય.

ગ્રાહક સાથે થયેલી પત્રવ્યવહાર
માલ આવક પત્રક
વેચાણ ભરતિયું
ગ્રાહકને આપેલી જમા ચિઠ્ઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અનૌપચારિક માહિતીસંચાર ___ તરીકે પણ ઓળખાય છે.

દ્રાક્ષ-વેલો માહિતીસંચાર
અવૈધિક માહિતીસંચાર
આપેલ તમામ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP