Talati Practice MCQ Part - 9
ગુજરાતના મેળાઓ માટે નીચેની જોડો પૈકી ___ બંધ બેસતી નથી.

પલ્લીનો મેળો - ગાંધીનગર પાસે રૂપાલમાં
ભવનાથનો મેળો - ગિરનારની તળેટીમાં
તરણેતરનો મેળો – થાન
વૌઠાનો મેળો – આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ?

49.49
494.4
4949
494.9

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ઈસ્લામ, યહૂદી અને ખ્રિસ્તી આ ત્રણેય ધર્મોનું પવિત્ર શહેર કયુ ?

જેરૂસલેમ
મક્કા
મદીના
જકાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ કયાં બે સ્થળો વચ્ચેનું અંતર સહુથી વધુ છે ?

ભૂજથી દ્વારકા
વલસાડથી ભૂજ
કંડલાથી સાપુતારા
સાપુતારાથી દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP