મહત્વના દિવસો (Important Days)
સમગ્ર ભારતમાં 6 ડિસેમ્બરના રોજ મહાપરિનિર્વાણ દિવસ કોની યાદમાં મનાવાય છે ?

મોરારજી દેસાઈ
બાબાસાહેબ આંબેડકર
કે કામરાજ
લાલ બહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ભારતના યુવાધનને ભારતના ભવિષ્ય માટેનો પાયો ગણવામાં આવે છે. યુવાનોને પ્રોત્સાહિત કરવા અને તેમના ઉત્કર્ષ માટે ઉજવાતો 'ઇન્ટરનેશનલ યુથ ડે’ કયારે મનાવવામાં આવે છે ?

12, ઓગષ્ટ
13, સપ્ટેમ્બર
15, જુલાઈ
14, ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP