Gujarat Police Constable Practice MCQ Part - 2 અન્વેષણ (Investigation) અંગે કયું વિધાન ખોટું છે? અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશે થાય છે અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ખૂનનું દરેક કાર્ય સાપરાધ મનુષ્યવધ હોય છે. આ વિધાન.... આપેલ પૈકી એક પણ નહિ અંશતઃ સાચું છે. ખોટું છે. સાચું છે. આપેલ પૈકી એક પણ નહિ અંશતઃ સાચું છે. ખોટું છે. સાચું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ‘સાક્ષીભાવ’ અને ‘ભાવયાત્રા' કોના પર લખાયેલ પુસ્તકોના નામ છે ? શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી શંકરસિંહ મહેતા શ્રી છબીલદાસ મહેતા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી શંકરસિંહ મહેતા શ્રી છબીલદાસ મહેતા શ્રી સુરેશભાઈ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ચંડોળા તળાવ કયાં આવેલ છે ? વડોદરા ભાવનગર અમદાવાદ પોરબંદર વડોદરા ભાવનગર અમદાવાદ પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુજરાતમાં 'સરદાર પટેલ જળસંચય યોજના’ના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? ડો. ભરતભાઈ બ્રહ્મભટ્ટ ડો. નિરવભાઈ વામજા ડો. ભરતભાઈ બોરીચા ડો. ભરતભાઈ બોઘરા ડો. ભરતભાઈ બ્રહ્મભટ્ટ ડો. નિરવભાઈ વામજા ડો. ભરતભાઈ બોરીચા ડો. ભરતભાઈ બોઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ગુનાઈત અપ-પ્રવેશ માટે વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. વ્યક્તિના શરીરનો સંપૂર્ણ પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના અડધાથી વધારે ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરના કોઈ પણ ભાગનો પ્રવેશ થવો જોઈએ. વ્યક્તિના શરીરનો પ્રવેશ જરૂરી નથી ગુનાઈત માનસ પૂરતું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP