Gujarat Police Constable Practice MCQ Part - 3
'લોકશાહીનો આત્મા બાહ્ય રીતે લાદી શકતો નથી એ તો અંતરમાંથી સ્ફુરવો જોઈએ.’ – કોણે ઉચ્ચારેલ વાક્ય છે ?

ડો.બી.આર. આંબેડકર
જવાહરલાલ નહેરુ
ક.મા.મુનશી
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કયુ વેબ બ્રાઉઝર દર્શાવે છે ?

આપેલ તમામ
ઈન્ટરનેટ એકસપ્લોરર
ગુગલ ક્રોમ
મોઝીલા ફાયરફોકસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
આપણે જે પીન એન્ટર કરીએ છીએ તેનું પૂરું નામ આપો.

None
provisional Identification number
permenant Identification number
personal Identification number

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ચંદ્રશેખર આઝાદે કયાં શહિદી વહોરી હતી ?

લાહોર – પંજાબ
આલ્ફ્રેડ પાર્ક - પ્રયાગરાજ
રાજભવન – દિલ્હી
હુસેનાપુરા – પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP