Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'.

જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
વિશ્વાસ ઠગારો સાબિત થાય
સારી ખીચડીનો સ્વાદ બગડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર આપો :
“મનુષ્ય પોતાની દષ્ટિ છોડી બીજાની દષ્ટિથી જુએ તો જગતના મોટા ભાગના દુઃખો શાંત થઈ જાય.'
પ્રશ્નઃ સમસ્યાઓના હલ માટે મનુષ્યને શું છોડવાનું કહેવામાં આવે છે ?

પોતાનો હઠાગ્રહ
પોતાની માન્યતાઓ
અહંકાર
પોતાની દૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP