GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં.
ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.
મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.
નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

મરાઠા શાસકોએ
મહારાણી અહલ્યાબાઈ
રાવ ખેંગારજી
મહારાણી મહાકુંવરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ પંક્તિનો છંદ ઓળખાવો.
"ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા !"
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !"

હરિગીત
વસંતતિલકા
મંદાક્રાંતા
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કયા યુગના ખડકો ગુજરાતના આશરે 19553 ચોરસ કિ.મી. એટલે કે, કુલ વિસ્તારના 10.0 ટકા વિસ્તારમાં જોવા મળે છે ?

ક્વાર્ટનરી
આર્કિયન યુગ
મેસોઝોઈક યુગ
ટર્શિઅરી યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP