Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી.

મા. શ્રી મનમોહનસીંઘ
મા. શ્રી દેવગોડા
મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી
મા. શ્રી અટલબિહારી વાજપેયી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.'

સમુચ્ચયવાચક
પરિણામવાચક
વિરોધવાચક
શરતવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી વિવેકાનંદ
શ્યામાપ્રસાદ મુખર્જી
સ્વામી ચીદાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

ફિલિપ ક્લાર્ક
સાંકળચંદ પટેલ
શ્રદ્ધા ત્રિવેદી
યશવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP