GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 લાપત્તા વ્યક્તિઓ (Missing Persons) ની ઓળખ કરવા માટે ___ દ્વારા I-Familia વૈશ્વિક ડેટાબેઝ ઊભું કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી, યુ.એસ.એ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલીઝન્સ, ભારત આપેલ પૈકી કોઈ નહીં ઈન્ટરપોલ સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી, યુ.એસ.એ. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલીઝન્સ, ભારત આપેલ પૈકી કોઈ નહીં ઈન્ટરપોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 સંખ્યા 3245693 નીચે પૈકી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે ? 7 3 આ સંખ્યા અવિભાજ્ય છે. 11 7 3 આ સંખ્યા અવિભાજ્ય છે. 11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 બે પાત્રો P અને Q માં દૂધ અને પાણી અનુક્રમે 5 : 2 અને 7ઃ 6 ના પ્રમાણમાં છે. એક બીજા વાસણ Z માં આ મિશ્રણો કયા ગુણોત્તરમાં એકત્ર કરવાથી Z માં દૂધ અને પાણીનું પ્રમાણ 8 : 5 થશે ? 2 : 9 1 : 7 આપેલ પૈકી કોઈ નહીં 7 : 9 2 : 9 1 : 7 આપેલ પૈકી કોઈ નહીં 7 : 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતના પવિત્ર ચાર ધામ પૈકી ગુજરાતમાં કયું પવિત્ર ધામ આવેલું છે ? જગન્નાથજીનું મંદિર દ્વારકા અંબાજી સોમનાથ જગન્નાથજીનું મંદિર દ્વારકા અંબાજી સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 અનુસૂચિત વિસ્તારો બાબત નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. ભારતના રાષ્ટ્રપતિ કોઈ વિસ્તારને અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા ધરાવે છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં જો કોઈ સ્વાયત્ત જિલ્લામાં જુદી જુદી આદિજાતિઓ હોય તો રાજ્યપાલ જિલ્લાને અનેક સ્વાયત્ત વિસ્તારોમાં વિભાજિત કરી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ચીકનગુનીયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ચીકનગુનીયાનું નિદાન એન્ઝાઈમ લીન્ક્સ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનું નિદાન રીવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ પોલીમીરેઝ ચેઈન રીએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે. ચીકનગુનીયાનું નિદાન એન્ઝાઈમ લીન્ક્સ ઈમ્યુનોસરબન્ટ એસેસ (ELISA) દ્વારા કરી શકાય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનું નિદાન રીવર્સ ટ્રાન્સક્રીપ્ટેઝ પોલીમીરેઝ ચેઈન રીએક્શન (RT-PCR) ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP