Talati Practice MCQ Part - 6 નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ?N5V, K7T, ___, E14P, B19N H10R H9R H10Q L10R H10R H9R H10Q L10R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ? ઉમાશંકર જોશી દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? ખુબસુરત ખૂબસૂરત ખૂબસૂરત ખુબસુરત ખુબસુરત ખૂબસૂરત ખૂબસૂરત ખુબસુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહેશ જો તેની રોજની ઝડપના 3/4ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપનાં 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ? 75 મિનિટ 60 મિનિટ 45 મિનિટ 100 મિનિટ 75 મિનિટ 60 મિનિટ 45 મિનિટ 100 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીતિ આયોગની રચના કયારે થઇ હતી ? 2 ઑક્ટોબર, 2014 15 ઑગસ્ટ, 2016 26 જાન્યુઆરી, 2015 1 જાન્યુઆરી, 2015 2 ઑક્ટોબર, 2014 15 ઑગસ્ટ, 2016 26 જાન્યુઆરી, 2015 1 જાન્યુઆરી, 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ? લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ જનરલ ઓ. ડાયર લૉર્ડ નોર્થબ્રુક વિન્સ્ટન ચર્ચિલ વેલેન્ટાઈન ચિરોલ જનરલ ઓ. ડાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP