Talati Practice MCQ Part - 6
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

રાજકોટ
ભાવનગર
મોરબી
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

62500
62000
57500
60000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદના ભદ્ર ખાતે થયેલ ગોળીબાર સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા ?

અનિલકુમાર પટેલ
ગોરધનદાસ વી.ગજ્જર
હરિલાલ એમ. સુથાર
લલિત આર. દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં દિલ્હીના ઉપરાજ્યપાલ તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ?

અજયકુમાર શર્મા
અભિલાષા ચતુર્વેદી
વિનયકુમાર સક્સેના
વિવેકરામ ચોબે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP