GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના ક્યા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમ્યાન શરૂ કરવામાં આવી ?

અમરસિંહ ચૌધરી
માધવસિંહ સોલંકી
નરેન્દ્રભાઈ મોદી
કેશુભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ઇશ્વરભાઇ પટેલ
ડૉ. કુરીયન
ત્રિભુવનદાસ પટેલ
અમુલચંદ બારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

નાણાંપ્રધાન
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
કેન્દ્રીય નાણાંપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના 29મા રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલ તેલંગણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી ?

ઓરિસ્સા
તમિલનાડુ
કર્ણાટક
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP