GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત ‘સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી ક્યા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

મૂંડકોપનિષદ
ઋગ્વેદ
કઠોરોપનિષદ
સામવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

રાષ્ટ્રપતિ
કેન્દ્રીય નાણાંપંચ
વડાપ્રધાન
નાણાંપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

પન્નાલાલ પટેલ
કનૈયાલાલ મુનશી
અવિનાશ વ્યાસ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ઉમાશંકર જોષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ક. મા. મુન્શી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP