Talati Practice MCQ Part - 8
ઈસબગુલ, જીરુ, વરીયાળીનું વ્યાપાર કેન્દ્ર ઊંઝા કયા જિલ્લામાં આવેલું છે ?

સુરત
અમદાવાદ
રાજકોટ
મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં હરિયાળી ક્રાન્તિના પાયામાં ___ હતા.

જયપ્રકાશ નારાયણ
ડૉ.કુરિયન
ડૉ.એમ.એસ. સ્વામીનાથન
ડૉ.નોર્મન ઈ. બોલોંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું ક્યું નૃત્ય ખૂબ જાણીતું છે ?

મરચી નૃત્ય
મેરાયો નૃત્ય
ગોફ ગૂંથણ નૃત્ય
ટિપ્પણી નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP