Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને પાંચમા ધોરણમાં કેટલા રૂપિયાની માસિક શિષ્યવૃત્તિ મળતી હતી ?

દસ રૂપિયા
બાર રૂપિયા
બે રૂપિયા
ચાર રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી RBIના ગવર્નર તરીકે કોણે સેવાઓ આપેલી નથી ?

ડી. સુબ્બારાવ
રઘુરામ રાજન
જગદીશ ભગવતી
વાય. વી. રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
"યથાયોગ્ય’’ ક્યા પ્રકારનો સમાસ છે ?

કર્મધારય સમાસ
અવ્યયીભાવ સમાસ
દ્વન્દ્વ સમાસ
ઉપપદ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP