GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

ડિમલાઇટ
પગલાં તળાવમાં
માનવતાની યાત્રા
વિચારોના વૃંદાવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ?

બહુપરીમાણીય ગરીબી
સામાજિક ગરીબીનો સૂચકાંક
માનવ વિકાસ સૂચકાંક
માનવ ગરીબી સૂચકાંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP