GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 P 75% કિસ્સાઓમાં સાચું બોલે છે અને Q 80% કિસ્સાઓમાં સાચું બોલે છે. તો એક જ ઘટનાનું વર્ણન કરતી વખતે, કેટલા ટકા કિસ્સાઓમાં તેઓ પરસ્પર વિસંગત મંતવ્ય આપે તેવી સંભાવના છે ? 5% આપેલ પૈકી એક પણ નહીં 35% 15% 5% આપેલ પૈકી એક પણ નહીં 35% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 જો 32x+3 - 244(3x) = -9 હોય તો નીચે પૈકી કયુ વિધાન સત્ય છે ? x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે x એ ઋણ સંખ્યા છે. આપેલ પૈકી કોઈ નહીં x એ ધન સંખ્યા છે x ધન અથવા ઋણ પૈકી કોઈપણ હોઈ શકે x એ ઋણ સંખ્યા છે. આપેલ પૈકી કોઈ નહીં x એ ધન સંખ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે ? 4થો અહેવાલ 3જો અહેવાલ 5મો અહેવાલ 6ઠ્ઠો અહેવાલ 4થો અહેવાલ 3જો અહેવાલ 5મો અહેવાલ 6ઠ્ઠો અહેવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 નીચેના પૈકી કયા ગુજરાતી કવિએ 'ચિત્તવિચારસંવાદ' લખ્યું છે ? દયારામ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ અખો નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 આદિવાસીઓની સૌ પ્રથમ કોંગ્રેસ કહી શકાય તેવી રાનીપરજ પરિષદનું ઘાટામાં આયોજન કોના દ્વારા થયું હતું ? અમરસિંહ ગામીત ગોવિંદભાઈ દેસાઈ કોટલા મહેતા રાયસીંગભાઈ ચૌધરી અમરસિંહ ગામીત ગોવિંદભાઈ દેસાઈ કોટલા મહેતા રાયસીંગભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1 1773 ના નિયામક ધારા (Regulating Act of 1773) વિશે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?1. આ ધારા દ્વારા સૌ પ્રથમ વાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વહીવટી અને રાજકીય કાર્યોને સ્વીકૃતિ મળી.2. આ ધારા અંતર્ગત બંગાળ તથા મદ્રાસના ગવર્નરો બંગાળના ગવર્નર જનરલના તાબા હેઠળ મૂકવામાં આવ્યા.3. આ ધારાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો. માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP