ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પાઝહાસી રાજા આર્કિયોલોજિકલ મ્યુઝિયમ (Pazhassi Raja Archaeological Museum) નીચે પૈકી ક્યાં આવેલું છે ? ભુવનેશ્વર તિરુચિરાપલ્લી કોઝિકોડ વિજયવાડા ભુવનેશ્વર તિરુચિરાપલ્લી કોઝિકોડ વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) મોહનવીણા વાદ્ય સાથે કોને સંબંધ છે ? અજમદઅલી ખાન વિશ્વમોહન ભટ્ટ સુલતાન ખાન શિવકુમાર શર્મા અજમદઅલી ખાન વિશ્વમોહન ભટ્ટ સુલતાન ખાન શિવકુમાર શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ? લે કાર્ટર લે કોર્બુઝીયર નેકચંદ લુઈસ ખાન લે કાર્ટર લે કોર્બુઝીયર નેકચંદ લુઈસ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના સૂરનું પ્રદાન કરવાવાળા પ્રસિદ્ધ 56 નકકશીકાર સ્તંભોવાળું વિજય વિઠ્ઠલ મંદિર ક્યા આવેલું છે ? શ્રીરંગમ હમ્પી બેલુર ભદ્રાચલના શ્રીરંગમ હમ્પી બેલુર ભદ્રાચલના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચીકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ? હૈદરાબાદ લખનઉ જયપુર મૈસુર હૈદરાબાદ લખનઉ જયપુર મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) તાંજોરના મંદિરમાં કયા પ્રકારના નૃત્યને પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે છે અને તે નૃત્ય મંદિરમાં કરવામાં આવે છે ? ઓડિસી કથ્થક ભરતનાટ્યમ કથકલી ઓડિસી કથ્થક ભરતનાટ્યમ કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP