GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
બાળકોના વાલીઓમાં પૂર્વપ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે ?

કિશોરી દિવસ
મમતા દિવસ
વાત્સલ્ય દિવસ
બાલ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમના ચેરમેન કોણ છે ?

સિદ્ધાર્થ શંકર
મનોજ કુમાર
એસ. ગુહા
ગજેન્દ્ર ચૌહાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP