GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વડાપ્રધાન હેઠળની કેન્દ્ર સરકાર દરમ્યાન પ્રધાનમંત્રીનું સચિવાલય બદલાઈને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) થયું હતું ?

ઇન્દીરા ગાંધી
જવાહરલાલ નેહરુ
મોરારજી દેસાઈ
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતના પરમાણ્વીય ઊર્જા ઉત્પાદન કાર્યક્રમનો ત્રીજો તબક્કો ___ પર આધારિત છે.

U-233 બળતણનો ઉપયોગ કરતાં બ્રિડર રીએક્ટર્સ (Breeder ractors)
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
PU-239 ના ઉપયોગ કરતાં ફાસ્ટ બ્રિડર રીએક્ટર્સ (Fast Breeder Reactor)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો.

પ્રેમાભાઈ હેમાભાઈ
રણછોડલાલ છોટાલાલ
ચીનુભાઈ બેરોનેટ
જીવણલાલ બૅરિસ્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

2018 માં 2.4 મીલીયન બાળકોને રસી ન અપાઈ હોય તે સંખ્યા સાથે પાકિસ્તાન, આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
WHO અને UNICEF ના સંયુક્ત અહેવાલ અનુસાર દક્ષિણ આફ્રિકા વર્ષ 2018માં 2.3 મીલીયન બાળકોને ઓરીની રસી ન અપાઈ હોય તેવી સૌથી વધુ સંખ્યા સાથે દ્વિતીય ક્રમ ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સ્થળાંતરનું સૌથી મોટું કારણ કયું છે ?

લગ્ન
અવિકસિત પ્રાદેશિક અર્થતંત્ર
શિક્ષણ
રોજગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પરમાણુ રીએક્ટર અને અણુ બોમ્બ વચ્ચેનો તફાવત એ છે કે...

પરમાણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોતું નથી.
અણુ બોમ્બમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે તે પરમાણુ રીએક્ટરમાં થાય છે.
પરમાણુ રીએક્ટરમાં કોઈ ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) થતું નથી જ્યારે અણુ બોમ્બમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) હોય છે.
૫૨માણુ રીએક્ટરમાં ચેઈન રીએક્શન (શ્રૃંખલા પ્રક્રિયા) નિયંત્રિત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP