GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) જોખમ પરત વેપાર (risk-return trade-off) સંબંધિત નીચેના વિધાનો ધ્યાનમાં લો.(I) નાણાંકીય લિવરેજની શૅરહોલ્ડરોની સંપત્તિ પર કોઈ અસર થાય નહીં.(II) નાણાંકીય લિવરેજ સાથે શૅરહોલ્ડરનો અપેક્ષિત વળતરનો દર ઘટે છે.નીચે આપેલામાંથી સાચો વિકલ્પ પસંદ કરો. માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. બંને (I) અને (II) સાચાં છે. (I) અને (II) સાચાં નથી માત્ર (II) સાચું છે. માત્ર (I) સાચું છે. બંને (I) અને (II) સાચાં છે. (I) અને (II) સાચાં નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી સાચું ન હોય તેવું એક પસંદ કરો. Dp = ભૂતકાળનું ડિવિડન્ડ (Past Dividend) Ee = ઈક્વીટીની કમાણી (Equity Earnings) PAT = કરબાદ નફો (Profit After Tax) EPS = શૅર દીઠ કમાણી (Earnings Per Share) Dp = ભૂતકાળનું ડિવિડન્ડ (Past Dividend) Ee = ઈક્વીટીની કમાણી (Equity Earnings) PAT = કરબાદ નફો (Profit After Tax) EPS = શૅર દીઠ કમાણી (Earnings Per Share) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) આંતરરાષ્ટ્રીય વેપારના સંદર્ભમાં, ‘સંરક્ષણ નીતિ’ કરતા ‘મુક્ત વેપાર નીતિ’ના ઘણા ફાયદાઓ છે. નીચેના પૈકી આ સંદર્ભમાં કયો / કયા ફાયદો / ફાયદાઓ છે ?(I) તુલનાત્મક ખર્ચ લાભ(II) સસ્તી આયાત(III) બાળ (નાના) ઉદ્યોગોને સંરક્ષણ માત્ર (I) (II) અને (III) બંને માત્ર (II) (I) અને (II) બંને માત્ર (I) (II) અને (III) બંને માત્ર (II) (I) અને (II) બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) નીચેના પૈકી કયું સાચું નથી ? ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે. અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી. સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી. ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે. ચલિત પડતર એ પડતરનું એવું તત્ત્વ છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો પ્રત્યક્ષ રીતે બદલાય છે. અર્ધ-ચલિત પડતરમાં ફક્ત ચલિત ખર્ચનો સમાવેશ થાય છે અને સ્થિર ખર્ચનો સમાવેશ થતો નથી. સ્થિર પડતર એ એવી પડતર છે કે જે ઉત્પાદનનો જથ્થો બદલાય તો બદલાતી નથી. ચલિત પડતર એ સ્વાભાવિક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ હોઈ શકે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) ‘‘ઉત્કલ્પના એ માનવે શોધેલું સૌથી શક્તિશાળી સાધન છે, જેના દ્વારા નવું જ્ઞાન સંપાદિત કરી શકાય છે." પરિકલ્પનાની ઉપરની વ્યાખ્યા ___ એ આપી છે. એફ. એન. કર્લિગરે પી. વી. યંગે કાર્લ પિયર્સને વુડવર્થે એફ. એન. કર્લિગરે પી. વી. યંગે કાર્લ પિયર્સને વુડવર્થે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2) “નાણાંકીય નીતિ એ મધ્યસ્થ બેંક દ્વારા ઈરાદાપૂર્વકના પ્રયાસો છે કે જેથી નાણાંનો જથ્થો અને શાખ પરિસ્થિતિ અંકુશિત કરી ચોક્કસ વ્યાપક આર્થિક ઉદ્દેશો હાંસલ કરી શકાય.’’ આ વ્યાખ્યા કોણે આપી છે ? પ્રો. રાઈટ્સમેન પ્રો. એમ. એચ. ડીકોક પ્રો. ડેલ્ટન પ્રો. મિલ્ટન ફિડમેન પ્રો. રાઈટ્સમેન પ્રો. એમ. એચ. ડીકોક પ્રો. ડેલ્ટન પ્રો. મિલ્ટન ફિડમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP