જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ?

તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે
તે સંચાલનનું હૃદય છે
તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે.
સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

દલિપ રાજા
કાલિદાસ
કે. બી. સરકાર
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'જાહેર વહીવટ'(public Administration) સબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ વધુ યોગ્ય છે ?

સરકારી - વહીવટ તંત્ર
રાજ્ય વહીવટ
લોકપ્રશાસન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષસ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

CEO-GSDMA
રાહત નિયામક
મુખ્ય સચિવ
રાહત કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP