GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
કંઠમાળ (ગોઈટર) કયા પોષક તત્ત્વની ઉણપથી થતો રોગ છે ?

વિટામિન -B1
આયોડિન
લોહત્તત્વ
પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા કોણે લખેલી ?

નરસિંહ મહેતા
મફત દવે
કે. કા. શાસ્ત્રી
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017)
સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ?

વિટામિન
કેલ્શિયમ
લોહતત્ત્વ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP