Talati Practice MCQ Part - 4
કયા સાહિત્યકાર પોતાને 'શેકાયેલ ઘઉંનો દાણો’ કહે છે ?

ઝીણાભાઈ દેસાઈ
રાવજી પટેલ
જ્યંતિ દલાલ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

મહારાજા ગાયકવાડ
મહારાજા શિવાજી
વિર દુર્ગાદાસ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
પંચાયતીરાજના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

લોર્ડ મેયો
લોર્ડ રિપન
લોર્ડ કોર્ન્વોલીસ
લોર્ડ કેનિગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP