Talati Practice MCQ Part - 5
હર્ષવર્ધન દર પાંચ વર્ષે કયાં મોટી ધર્મસભાનું આયોજન કરતો ?

હરીદ્વાર
સોમનાથ
પ્રયાગ
રામેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"લલિત” એ ક્યા સાહિત્યકારનું તખ્ખલુસ છે ?

ખબરદાર
ચંદ્રવદન મહેતા
જમનાશંકર બૂથ
રા.વિ. પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગ્રામ પંચાયતોની રચના ક્યાં અનુચ્છેદમાં સમાવેશ થાય છે ?

17 - અનુચ્છેદ
40 - અનુચ્છેદ
32 - અનુચ્છેદ
42 - અનુચ્છેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP