Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
"રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ?

જયપાલસિંહ
પટૌડી
મેજર ધ્યાનચંદ
સી. કે. નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

વાતને જેવી છે તેવી રજૂ કરવી
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતને વખતસર રજૂ કરવી
વાતનું વાવેતર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ?

7, શક્તિ માર્ગ
7, લોકકલ્યાણ માર્ગ
7, લોકહિત માર્ગ
7, લોકસેવા માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP