Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) જો sin A = 1/√10 હોય, તો cos A = ___. √10 3/√10 1 √10/3 √10 3/√10 1 √10/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? વાસુકિ દ્વિરેફ શેષ સ્વૈરવિહારી વાસુકિ દ્વિરેફ શેષ સ્વૈરવિહારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'દેશ' સુદેશ આદેશ સ્વદેશ પરદેશ સુદેશ આદેશ સ્વદેશ પરદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ? સ્નેહરશ્મિ ઉશનસ્ રાજેન્દ્ર શાહ માધવ રામાનુજ સ્નેહરશ્મિ ઉશનસ્ રાજેન્દ્ર શાહ માધવ રામાનુજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) n/2 (a+ℓ)=___. Tn Tn-1 d Sn Tn Tn-1 d Sn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP