Talati Practice MCQ Part - 7
ST, SC, અને OBCને લગતી ખાસ જોગવાઈઓ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે ?

ભાગ 15
ભાગ 14
ભાગ 13
ભાગ 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાલા
કાકાસાહેબ કાલેલકર
મહેન્દ્ર મેઘાણી
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
હૈદરાબાદ રાજ્યનો સ્થાપક કોણ હતો ?

ટીપુ સુલતાન
નિઝામ-ઉલ-મુલ્ક
સઆદતખાન
આસફજહાંખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP