Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

જગદીશ ભટ્ટ
સાં. જે. પટેલ
ઇશ્વર પરમાર
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

દુઃખ જોઈ દયાની લાગણી થવી.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
સમય જતાં દુઃખ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP