DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ-I
કુમારપાળ
કર્ણદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?

પોટેશિયમ સલ્ફેટ
સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ
કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP