DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) મોઢેરાનું સૂર્ય મંદિર (Sun Temple) કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ-I સિદ્ધરાજ જયસિંહ કર્ણદેવ કુમારપાળ ભીમદેવ-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો કયો છે ? સ્કેવ્શ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ લૉન ટેનિસ કોર્ટ બેડમિંટન કોર્ટ સ્કેવ્શ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ લૉન ટેનિસ કોર્ટ બેડમિંટન કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 800 ગ્રામ 350 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ 800 ગ્રામ 350 ગ્રામ 100 ગ્રામ 1400 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે ? કેલ્શિયમ સલ્ફેટ સલ્ફર ડાઈઓક્સાઈડ સોડિયમ ક્લોરાઈડ પોટેશિયમ ક્લોરાઇડ કેલ્શિયમ સલ્ફેટ સલ્ફર ડાઈઓક્સાઈડ સોડિયમ ક્લોરાઈડ પોટેશિયમ ક્લોરાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ? વિવેક રાય અશોક કુમાર માથુર ડૉ. રથીન રાય મીના અગરવાલ વિવેક રાય અશોક કુમાર માથુર ડૉ. રથીન રાય મીના અગરવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP