Gujarat Police Constable Practice MCQ Part - 3
‘મનોવિજ્ઞાન એ માનવીની માનસિક અને શારીરિક પ્રવૃતીઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે.'- આ વ્યાખ્યા કોણે આપી ?

સી.ટી મોર્ગન
હિલગાર્ડ એટકિનસન
વોટસન
એચ.ઇ.ગેરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
દૂધમાંથી ક્રિમ(મલાઈ) કાઢવામાં કયુ બળ વપરાય છે ?

કેન્દ્રત્યાગી બળ
ગુરુત્વાકર્ષણ બળ
બાહ્ય બળ
કેન્દ્રગામી બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP