GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આ ગધ્યાર્થ સમજાવો : 'સત્યના શોધકને રજકણથી પણ નીચે રહેવું પડે છે.'

સત્યના પ્રેમીએ ધૂળમાં બેસવું જોઈએ.
સત્યના પ્રેમીએ ધૂળધોયાનું કામ કરવું જોઈએ.
સત્યના પ્રેમીએ અતિ નમ્ર હોવું જોઈએ.
સત્યના પ્રેમી કસોટી આપવા તૈયાર રહેવું પડે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
બાલ ગંગાધર ટિળકએ વર્ષ 1881 માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા બે વર્તમાનપત્રો દ્વારા નવ જાગરણની શરૂઆત કરી હતી ?

'ધી પ્યુપિલ' અને 'સ્વરાજ'
'ધી મરાઠા' અને 'કેશરી'
'ન્યૂ ઇન્ડિયા' અને 'વંદે માતરમ'
'ધી ફ્રી હિન્દુસ્તાન' અને 'યુગાંતર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP