GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
વસ્તુપાલ અને તેજપાલ એ બનાવેલ મલ્લીનાથનું મંદિર ક્યાં આવેલું છે ?

શંખેશ્વરના પ્રાચીન મંદિરોમાં
આબુપર્વત પરના દેલવાડાના મંદિરો
શત્રુંજય પર્વત પરનાં મંદિરોમાં
જૂનાગઢમાં ગિરનાર ઉપર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'ભાવાર્થ દીપીકા' નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે ?

શ્રી ભાષ્ય
એકનાથ ભાગવત
તુલસી રામાયણ
જ્ઞાનેશ્વરી ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?

નરસિંહવર્મન પહેલાએ મહાબલીપુરમમાં બંધાવેલ કૃષ્ણમંડપ તેની વિશાળતા અને કોતરકામ માટે જાણીતો છે.
ઈલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ નજીક આવેલી છે.
મામલ્લપુરમ (મહાબલીપુરમ) નામે નગર નંદિવર્મન પહેલાએ વસાવ્યું હતું.
રથમંદિરો એક જ પહાડ કે શીલા કોરીને બનાવવામાં આવતાં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો ?

સર્વદલ સંમેલન 1946
સ્વરાજ પાર્ટી 1924
કોંગ્રેસ પાર્ટી 1936
મુસ્લિમ લીગ 1946

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP