Talati Practice MCQ Part - 1
'ભોળી રે ભરવાડણ....' પદના રચયિતા કોણ છે ?

મીરાંબાઈ
નરસિંહ મહેતા
પ્રેમાનંદ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ?

વક્રીભવન
શોષણ
પરાવર્તન
વિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઈ.સ. 1939માં કોંગ્રેસના ત્રિપુરી અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝે ગાંધીજીના કયા ઉમેદવારને હરાવી અધ્યક્ષ બન્યા હતા ?

પટ્ટાભી સીતારમૈયા
જયગોપાલ
બ્રહ્મદત
અબુલકલામ આઝાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP