Talati Practice MCQ Part - 4
ટૂંકીવાર્તાના ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરનાર લેખક નીચેનામાંથી કોણ છે ?

નંદશંકર
બ.ક. ઠાકોર
નર્મદ
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘ચલક ચલાણું’ કોની કૃતિ છે ?

રમેશ પારેખ
સુરેશ દલાલ
ભગવતીકુમાર શર્મા
રાજેન્દ્ર શુકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
'આકાશે સંધ્યા ખીલી' તી માથે સાતમ કેરો ચાંદ – છંદ જણાવો.

દોહરો
ઝુલણા
સવૈયો
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP